પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.
આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.
Get in Touch with Latest Gujarat News, Samachar, Updates related to Politics, Industrial, and Educational from various Main Gujarat States Cities like Ahmedabad, Surat, Baroda, Rajkot, Jamnagar though this blog.
Showing posts with label Ahmedabad Airport. Show all posts
Showing posts with label Ahmedabad Airport. Show all posts
Wednesday, October 5, 2011
Friday, March 25, 2011
Ahmedabad Airport - દેશમાં બિઝીએસ્ટ એરપોર્ટ તરીકેઆઠમું સ્થાન
ભારતના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ માં બિઝીએસ્ટ એરપોર્ટ માં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું આઠમું સ્થાન ધરાવે છે.
જયારે કોચીન આ રેન્કગમાં એક ક્રમાંક આગળ આવ્યું છે. તાજેતરમાં સંસદમાં એક પૂછાયેલા પ્રશ્નમાં મંત્રીએ આ આંકડો આપ્યો હતો. હાલના તાજેતરના આંકડા મુજબ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ અને કોચીન બાદ અમદાવાદ આઠમાં સ્થાને છે.
જે સાતમા સ્થાને હતું તેથી એક ક્રમાંકનો ઘટાડો થયો છે. ગૌહાટી અને તિરૂવનાન્તપૂરમ્ એરપોર્ટ અમદાવાદ બાદ ડેટામાં નજીકમાં છે.
આ ડેટામાં લેન્ડગ, ટૅક આફ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ જનરલ એવીએશન અને પ્રાઇવેટ ચાર્ટર્ડ ફલાઇટોનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી અરપોર્ટ એપ્રિલ ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં ૭૪૧ રોજની મૂવમેન્ટ્સ સાથે કાર્યરત છે.
જયારે મુંબઇ ૬૯૫, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ ૩૧૬, ૩૦૪, ૨૫૯ અને ૨૨૯ આશરે રોજની મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.
જયારે અમદાવાદ રોજની ૧૦૬ મૂવમેન્ટ્સમાં કાર્યરત છે. જે હૈદ્રાબાદ અને બૅંગ્લોર કરતાં અડધી મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.
જયારે અમદાવાદ કરતાં કોચીન ૧૧૨ મૂવમેન્ટ્સ સાથે આગળ છે.
અમદાવાદ એરપોર્ટ આજે એરરૂટ ઈન્ફર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે કનેકિટવિટી સાથે અગ્રેસર છે.જયારે હૈદ્રાબાદ ડબલ અને બૅંગ્લોર એરપોર્ટ ત્રિપલ કાર્યરત અમદાવાદ એરપોર્ટ કરતાં છે કારણ કે ગુજરાતના મોટાભાગના લોકો મુસાફરી ટ્રેનમાં કરવા ઈચ્છે છે અને સાઊથ ગુજરાતથી મુંબઇનું અંતર નજીક હોવાથી બાય રોડ મુસાફરી થઇ શકે છે. બૅંગ્લોર હૈદ્રાબાદમાં આઇ.ટી. ઈન્ડસ્ટ્રીના લીધે વર્ષ દરમિયાન દરરોજ ઈન્ટરનેશનલ ટ્રાફિક એરપોર્ટ પર જોવા મળે છે.
જયારે કોચીન આ રેન્કગમાં એક ક્રમાંક આગળ આવ્યું છે. તાજેતરમાં સંસદમાં એક પૂછાયેલા પ્રશ્નમાં મંત્રીએ આ આંકડો આપ્યો હતો. હાલના તાજેતરના આંકડા મુજબ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ અને કોચીન બાદ અમદાવાદ આઠમાં સ્થાને છે.
જે સાતમા સ્થાને હતું તેથી એક ક્રમાંકનો ઘટાડો થયો છે. ગૌહાટી અને તિરૂવનાન્તપૂરમ્ એરપોર્ટ અમદાવાદ બાદ ડેટામાં નજીકમાં છે.
આ ડેટામાં લેન્ડગ, ટૅક આફ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ જનરલ એવીએશન અને પ્રાઇવેટ ચાર્ટર્ડ ફલાઇટોનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી અરપોર્ટ એપ્રિલ ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં ૭૪૧ રોજની મૂવમેન્ટ્સ સાથે કાર્યરત છે.
જયારે મુંબઇ ૬૯૫, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ ૩૧૬, ૩૦૪, ૨૫૯ અને ૨૨૯ આશરે રોજની મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.
જયારે અમદાવાદ રોજની ૧૦૬ મૂવમેન્ટ્સમાં કાર્યરત છે. જે હૈદ્રાબાદ અને બૅંગ્લોર કરતાં અડધી મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.
જયારે અમદાવાદ કરતાં કોચીન ૧૧૨ મૂવમેન્ટ્સ સાથે આગળ છે.
અમદાવાદ એરપોર્ટ આજે એરરૂટ ઈન્ફર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે કનેકિટવિટી સાથે અગ્રેસર છે.જયારે હૈદ્રાબાદ ડબલ અને બૅંગ્લોર એરપોર્ટ ત્રિપલ કાર્યરત અમદાવાદ એરપોર્ટ કરતાં છે કારણ કે ગુજરાતના મોટાભાગના લોકો મુસાફરી ટ્રેનમાં કરવા ઈચ્છે છે અને સાઊથ ગુજરાતથી મુંબઇનું અંતર નજીક હોવાથી બાય રોડ મુસાફરી થઇ શકે છે. બૅંગ્લોર હૈદ્રાબાદમાં આઇ.ટી. ઈન્ડસ્ટ્રીના લીધે વર્ષ દરમિયાન દરરોજ ઈન્ટરનેશનલ ટ્રાફિક એરપોર્ટ પર જોવા મળે છે.
Subscribe to:
Posts (Atom)