દેશભરની ખ્યાતનામ બી-સ્કૂલમાં કેટની એકઝામ પાસ કરીને પીજીપીમાં પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યામાં વધારો.
દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.
કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.
અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.
જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.
Get in Touch with Latest Gujarat News, Samachar, Updates related to Politics, Industrial, and Educational from various Main Gujarat States Cities like Ahmedabad, Surat, Baroda, Rajkot, Jamnagar though this blog.
Showing posts with label Gujarat Samachar. Show all posts
Showing posts with label Gujarat Samachar. Show all posts
Sunday, March 4, 2012
Saturday, October 22, 2011
Ahmedabad Municipal Transport Corporation - હવે ઈ-ટિકિટ ઈશ્યૂ કરશે
૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.
પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.
જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.
કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.
આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.
જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.
અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.
પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.
જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.
કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.
આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.
જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.
અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.
Wednesday, October 5, 2011
Amdavad Airport - ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઊપડશે
પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.
આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.
આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.
Friday, April 29, 2011
Western Railway News 2011 - ૫.૩૬ કરોડ દંડ વસૂલનાર ત્રણ ટીસી નુંસન્માન
વિરમગામ અને મણિનગરના ત્રણ ટીસી દ્વારા ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ વસૂલાયો.
રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને તંત્ર દ્વારા સઘન ચેકગ કરીને પકડવામાં આવે છે. તેમાં અમદાવાદ ડિવિઝનના ત્રણ ટીસી દ્વારા રાજયમાં સૌથ વધુ ટિકિટ વગરના મુસાફરોનું ચેકગ કરી પકડવામાં આવ્યા હતા.
અમદાવાદ ડિવિઝનમાં ત્રણ ટીસી દ્વારા પાંચ કરોડ ૩૬ લાખ દંડ ઊઘરાવવામાં આવ્યો છે. જે માટે રેલવે મેનેજરે તેમનું સન્માન પણ કર્યું હતું.
વિના ટિકિટે મુસાફરી કરવી શોખની સાથે હવે જાણે આદત બનતી જાય છે. જેના કારણે રેલવે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજયભરમાં અમદાવાદ ડિવિઝન આગળ છે. અમદાવાદ ડિવિઝનના ત્રણ રેલવે ટીસી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ રેલવે ટીસીમાં વિરમગામના ટીસી જી.એલ. ગોહેલે રૂપિયા ૭ લાખ ૬૯ હજારનો દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો હતો. જયારે મણિનગર રેલવે સ્ટેશનના ટીસી સાદીસીલ્પે ૭ લાખ ૩૧ હજાર દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો છે. વર્ષ દરમ્યાન આટલો બધો દંડ વસૂલનાર રાજયમાંથી અમદાવાદ ડિવિઝનના આ ત્રણ ટીસી છે. જેમનું રેલવે મેનેજર અશોક ગરૂડે સન્માન કર્યું હતું.
રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને તંત્ર દ્વારા સઘન ચેકગ કરીને પકડવામાં આવે છે. તેમાં અમદાવાદ ડિવિઝનના ત્રણ ટીસી દ્વારા રાજયમાં સૌથ વધુ ટિકિટ વગરના મુસાફરોનું ચેકગ કરી પકડવામાં આવ્યા હતા.
અમદાવાદ ડિવિઝનમાં ત્રણ ટીસી દ્વારા પાંચ કરોડ ૩૬ લાખ દંડ ઊઘરાવવામાં આવ્યો છે. જે માટે રેલવે મેનેજરે તેમનું સન્માન પણ કર્યું હતું.
વિના ટિકિટે મુસાફરી કરવી શોખની સાથે હવે જાણે આદત બનતી જાય છે. જેના કારણે રેલવે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજયભરમાં અમદાવાદ ડિવિઝન આગળ છે. અમદાવાદ ડિવિઝનના ત્રણ રેલવે ટીસી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ રેલવે ટીસીમાં વિરમગામના ટીસી જી.એલ. ગોહેલે રૂપિયા ૭ લાખ ૬૯ હજારનો દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો હતો. જયારે મણિનગર રેલવે સ્ટેશનના ટીસી સાદીસીલ્પે ૭ લાખ ૩૧ હજાર દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો છે. વર્ષ દરમ્યાન આટલો બધો દંડ વસૂલનાર રાજયમાંથી અમદાવાદ ડિવિઝનના આ ત્રણ ટીસી છે. જેમનું રેલવે મેનેજર અશોક ગરૂડે સન્માન કર્યું હતું.
Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે
મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.
અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.
આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.
સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.
આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.
ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.
અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.
આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.
સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.
આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.
ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.
Gujarat Universiry News 2011 - આગામી સત્ર થી ‘ચોઇસ બેઇઝક્રેડિટ’ સિસ્ટમ અમલમાં
પહેલા ૩૫ ગુણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે ૩૬ ગુણથી જ પાસ થઇ શકશે.
ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.
જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.
આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.
ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.
આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.
ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.
જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.
આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.
ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.
આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.
Thursday, April 28, 2011
Gujarat Higher Secondary Board 2011 - સેમેસ્ટર સિસ્ટમના અમલથી ધોરણ ૧૧ અને ૧૨ માં એટીકેટીની સુવિધા
એક-બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટી મળશે અગાઊના સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે .ટોપ ટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ થાય.
ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં આ વખતે પ્રથમવાર ધો. ૧૦ અને ધો. ૧૨ના રાજયસ્તરે અને જિલ્લા સ્તરે ટોપટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ કરાય.
આનું પ્રમુખ કારણ બોર્ડ દ્વારા નિમવામાં આવેલી શિક્ષણ સુધારણા સમિતિની ભલામણો અમલમાં મુકતા તેણે વિદ્યાર્થીઓમાં તાણ ઘટાડવા ટોપટેન જાહેર કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો છે.
ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલ આગામી શૈક્ષણિક સત્રથી રાજયભરની ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને થોડા ફાયદા પણ થશે જેમાં ખાસ વિદ્યાર્થીઓને ધો. ૧૧ અને ધો. ૧૨ના ચાર સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરમાં એકથી બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા મળશે.
જેમાં વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતા એટીકેટી સાથે ઊત્તિર્ણ જાહેર કરવામાં આવશે તેમણે અગાઊના
સેમેસ્ટરમાં ભણતરની સાથે જૂના સેમેસ્ટરમાં આવેલી એટીકેટી સોલ્વ કરવાની રહેશે. હાલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવે છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓના માથેથી ભણતરનો ભાર ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે વર્ષ અગાઊ શિક્ષણ સુધારણા સમિતિની રચના કરી હતી. બાદમાં સમિતિએ ફેકલ્ટી ભલામણોમાં પ્રમુખ ભલામણ સેમેસ્ટર પદ્ધતિથી શિક્ષણ આપવાની હતી. જેમાં બોર્ડ દ્વારા ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં આગામી શૈક્ષણિક સત્રથી સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
જેના લીધે વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા પણ મળશે ઊપરાંત ધો. ૧૧ અને ધો. ૧૨નું ચાર સેમેસ્ટરમાં વહેંચાતા બને ધોરણોનું મહત્ત્વ વધશે.
ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં આ વખતે પ્રથમવાર ધો. ૧૦ અને ધો. ૧૨ના રાજયસ્તરે અને જિલ્લા સ્તરે ટોપટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ કરાય.
આનું પ્રમુખ કારણ બોર્ડ દ્વારા નિમવામાં આવેલી શિક્ષણ સુધારણા સમિતિની ભલામણો અમલમાં મુકતા તેણે વિદ્યાર્થીઓમાં તાણ ઘટાડવા ટોપટેન જાહેર કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો છે.
ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલ આગામી શૈક્ષણિક સત્રથી રાજયભરની ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને થોડા ફાયદા પણ થશે જેમાં ખાસ વિદ્યાર્થીઓને ધો. ૧૧ અને ધો. ૧૨ના ચાર સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરમાં એકથી બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા મળશે.
જેમાં વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતા એટીકેટી સાથે ઊત્તિર્ણ જાહેર કરવામાં આવશે તેમણે અગાઊના
સેમેસ્ટરમાં ભણતરની સાથે જૂના સેમેસ્ટરમાં આવેલી એટીકેટી સોલ્વ કરવાની રહેશે. હાલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવે છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓના માથેથી ભણતરનો ભાર ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે વર્ષ અગાઊ શિક્ષણ સુધારણા સમિતિની રચના કરી હતી. બાદમાં સમિતિએ ફેકલ્ટી ભલામણોમાં પ્રમુખ ભલામણ સેમેસ્ટર પદ્ધતિથી શિક્ષણ આપવાની હતી. જેમાં બોર્ડ દ્વારા ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં આગામી શૈક્ષણિક સત્રથી સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
જેના લીધે વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા પણ મળશે ઊપરાંત ધો. ૧૧ અને ધો. ૧૨નું ચાર સેમેસ્ટરમાં વહેંચાતા બને ધોરણોનું મહત્ત્વ વધશે.
Saturday, April 23, 2011
Gujarat Summer News 2011 - સિઝનેબલ ફળ ના ભાવમાં વધારો
તરબૂચ-ચીકુ સિવાયના ફ્રૂટ માઘા થયા ઃ આ વર્ષે તમામ ફળોના ભાવમાં ૨૦-૩૦ ટકા વધી ગયા છે.
મુંબઇ-રત્નાગીરીની હાફુસની આવકમાં વધારો - કેસરની આવક ખૂબ ઓછી.
ફળોના રાજા ગણાતી કેરીની આવક શહેરમાં હાલ ખૂબ ઓછી છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કેરીની
આવક પુષ્કળ પ્રમાણમાં હતી. આ વર્ષે કેસર કેરી ની આવક ખૂબ ઓછી છે અને જે કેરી છે તે પણ રત્નાગીરી
અને મુંબઇની હાફૂસ કેરી જ છે.
શહેરમાં કેરીના ભાવ ૧૫૦ થી ૩૦૦ સુધીના છે. કેરીની આવકમાં વધારો થતા હજુ ૧૫ દિવસ લાગશે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવો પણ ઊંચા રહેશે ૬૦ ટકા જેટલો પાક ઓછો થવાથી ભાવ વધારો થયો છે.
કાળી-લીલી દ્રાક્ષના ભાવ વધારો તો ઓછી આવકના કારણે સિઝન વહેલી જશે તો સફરજનની આવક બંધ.
ઊનાળામાં તડકાથી બચવા અને ગરમીમાં રાહત મેળવવા માટે વધારે પડતા લોકો ફ્રૂટનો સહારો લેતા હોય છે. પરંતુ ગત વર્ષ કરતાં આવર્ષે તમામ ફળોના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધી ગયા છે. ચીકુ અને તરબૂચના જ ભાવ નીચા છે.
તે સિવાય સિઝનલ તમામ વસ્તુના ભાવો ઊંચા નાધાઇ રહ્યા છે. શહેરમાં માંગ પ્રમાણે જથ્થો પૂરતો ન થતા ભાવ આસમાને પહાચ્યા છે.
શહેરમાં હાલ કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, પાઇનેપલ,ટેટી સહિતના ફળોની આવક થઇ રહી છે. ૨૪ થી ૩૦ રૂપિયાના ડઝન કેળા વેચાઇ રહ્યા છે. જેની આવક ગુજરાતમાં જ અંકલેશ્વર અને ધરમપુરમાંથી થાય છે ગત વર્ષે આ સીઝનમાં ૧૨ થી ૧૫ રૂપિયાના ભાવે કેળા મળતા હતાં.
તો વળી બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા લોકો કાળી અને લીલી દ્રાક્ષ પણ ખુબ ખવાતી હોય છે. અને તે નીચા ભાવે મળતી હોય છે. પરંતુ તેના ભાવ પણ આ વર્ષે ૭૦થી૮૦ રૂપિયા થઇ ગયા છે. તો દ્રાક્ષની સીઝન પણ આ વર્ષે પહેલી પૂરી થઇ ગઇ છે. જેથી તેની આવકમાં પણ ઘટાડો નાધાયો છે. નાસીક સીવાય કોઇ જ જગ્યાએથી હાલમાં દ્રાક્ષ આવતી નથી.
જયારે ઊનાળામાં તાપથી બચવા જયૂસ પીવા પણ પોષાય તેમ નથી માસબીનો ભાવ ૪૫ થી ૫૦ રૂપિયા ચાલે છે. જે મદ્રાસ અને ઔરંગાબાદથી આવે છે. તો નાગપુરથી આવતા સંતરા ના ભાવ ૬૦ રૂપિયા ચાલે છે. તો વળી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ઊત્તમ ગણાતુ ફળ સફરજન તો ભારત બહરાથી જ આવી રહ્યા છે. જેથી તેના ભાવ ૧૨૫
રૂપિયા બોલાય છે. જયારે પાઇનેપલના ભાવ પણ છેલ્લાં સપ્તાહ દરમ્યાન ડબલ થઇ ગયા છે. ૧૫ રૂપિયાની જગ્યાએ પાઇનેપલ ૩૦ રૂપિયે મળતું થયું છે.
આ વર્ષે પડેલા અનિયમિત વરસાદના કારણે દરેક ફળના પાક પર તેની અસર જોવા મળી છે. જેના કારણે શહેરમાં મળતા ફ્રૂટના જયૂસ પણ માધા થઇ ગયા છે. ૧૫ રૂપિયાનો ગ્લાસ ૨૦ અને ૨૦ રૂપિયાના ૨૫ થઇ ગયા છે. જેથી આ વર્ષે ઊનાળામાં ફ્રૂટના જયૂસ પીવા પણ માઘા પડશે.
મુંબઇ-રત્નાગીરીની હાફુસની આવકમાં વધારો - કેસરની આવક ખૂબ ઓછી.
ફળોના રાજા ગણાતી કેરીની આવક શહેરમાં હાલ ખૂબ ઓછી છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કેરીની
આવક પુષ્કળ પ્રમાણમાં હતી. આ વર્ષે કેસર કેરી ની આવક ખૂબ ઓછી છે અને જે કેરી છે તે પણ રત્નાગીરી
અને મુંબઇની હાફૂસ કેરી જ છે.
શહેરમાં કેરીના ભાવ ૧૫૦ થી ૩૦૦ સુધીના છે. કેરીની આવકમાં વધારો થતા હજુ ૧૫ દિવસ લાગશે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવો પણ ઊંચા રહેશે ૬૦ ટકા જેટલો પાક ઓછો થવાથી ભાવ વધારો થયો છે.
કાળી-લીલી દ્રાક્ષના ભાવ વધારો તો ઓછી આવકના કારણે સિઝન વહેલી જશે તો સફરજનની આવક બંધ.
ઊનાળામાં તડકાથી બચવા અને ગરમીમાં રાહત મેળવવા માટે વધારે પડતા લોકો ફ્રૂટનો સહારો લેતા હોય છે. પરંતુ ગત વર્ષ કરતાં આવર્ષે તમામ ફળોના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધી ગયા છે. ચીકુ અને તરબૂચના જ ભાવ નીચા છે.
તે સિવાય સિઝનલ તમામ વસ્તુના ભાવો ઊંચા નાધાઇ રહ્યા છે. શહેરમાં માંગ પ્રમાણે જથ્થો પૂરતો ન થતા ભાવ આસમાને પહાચ્યા છે.
શહેરમાં હાલ કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, પાઇનેપલ,ટેટી સહિતના ફળોની આવક થઇ રહી છે. ૨૪ થી ૩૦ રૂપિયાના ડઝન કેળા વેચાઇ રહ્યા છે. જેની આવક ગુજરાતમાં જ અંકલેશ્વર અને ધરમપુરમાંથી થાય છે ગત વર્ષે આ સીઝનમાં ૧૨ થી ૧૫ રૂપિયાના ભાવે કેળા મળતા હતાં.
તો વળી બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા લોકો કાળી અને લીલી દ્રાક્ષ પણ ખુબ ખવાતી હોય છે. અને તે નીચા ભાવે મળતી હોય છે. પરંતુ તેના ભાવ પણ આ વર્ષે ૭૦થી૮૦ રૂપિયા થઇ ગયા છે. તો દ્રાક્ષની સીઝન પણ આ વર્ષે પહેલી પૂરી થઇ ગઇ છે. જેથી તેની આવકમાં પણ ઘટાડો નાધાયો છે. નાસીક સીવાય કોઇ જ જગ્યાએથી હાલમાં દ્રાક્ષ આવતી નથી.
જયારે ઊનાળામાં તાપથી બચવા જયૂસ પીવા પણ પોષાય તેમ નથી માસબીનો ભાવ ૪૫ થી ૫૦ રૂપિયા ચાલે છે. જે મદ્રાસ અને ઔરંગાબાદથી આવે છે. તો નાગપુરથી આવતા સંતરા ના ભાવ ૬૦ રૂપિયા ચાલે છે. તો વળી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ઊત્તમ ગણાતુ ફળ સફરજન તો ભારત બહરાથી જ આવી રહ્યા છે. જેથી તેના ભાવ ૧૨૫
રૂપિયા બોલાય છે. જયારે પાઇનેપલના ભાવ પણ છેલ્લાં સપ્તાહ દરમ્યાન ડબલ થઇ ગયા છે. ૧૫ રૂપિયાની જગ્યાએ પાઇનેપલ ૩૦ રૂપિયે મળતું થયું છે.
આ વર્ષે પડેલા અનિયમિત વરસાદના કારણે દરેક ફળના પાક પર તેની અસર જોવા મળી છે. જેના કારણે શહેરમાં મળતા ફ્રૂટના જયૂસ પણ માધા થઇ ગયા છે. ૧૫ રૂપિયાનો ગ્લાસ ૨૦ અને ૨૦ રૂપિયાના ૨૫ થઇ ગયા છે. જેથી આ વર્ષે ઊનાળામાં ફ્રૂટના જયૂસ પીવા પણ માઘા પડશે.
Saturday, April 9, 2011
Ahmedabad Municipal Corporation - કૂતરાની ‘ખસ્સી’ બાબતે નિષ્ફળ

દર મહિનેસરેરાશનાધાતા૨૫૦૦ કેસ - હડકવાવિરોધી રસીપાછળ કરોડોનુંઆંધણ.
વર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવે છે.
શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. તેમાં પણ રખડતા કૂતરાનો વસ્તી વધારો
નાથવામાં સદંતર નિષ્ફળ નિવડેલું નઘરોળ મ્યુનિ. તંત્ર તરફથી કૂતરાની વસતી ગણતરી કરવાનું આયોજન
કરવામાં આવ્યું હતું પરંતુ મ્યુનિ.ના એ કામ સામે પણ અનેક શંકાઓ ઊદ્ભવી હતી.
કૂતરાના ખસીકરણની બાબતે મ્યુનિ. તંત્ર સાવ બેદરકાર રહેતા રખડતા કૂતરાના વસતી વધારાથી નાગરિકો ત્રાહિમામ્ પોકારવા સાથે તેનો ભોગ બનવા લાગતા મ્યુનિ. તંત્ર પર નાગરિકો ફિટકાર વરસાવવા લાગ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. રખડતા કૂતરાઓની વસતી કાબૂમાં લેવા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૦૬માં ખસીકરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તંત્ર દ્વારા એનિમલ હેલ્પ ફાઊન્ડેશન નામની સંસ્થાને ખસીકરણનું કામ સાપવામાં આવ્યું હતું તે સમયે આ સંસ્થાએ ૪૪ હજાર કૂતરાની ખસી કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ સંસ્થાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા પછી કોઇ અગમ્ય કારણોવસાત આ સંસ્થાને ફરી ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો ન હતો.
ત્યાર બાદ તંત્ર દ્વારા ખસીકરણ અંગેના ટેન્ડર બહાર પાડ્યા હતાં પરંતુ કોઇ સંસ્થા આવી ન હતી. અને જે સંસ્થા છેલ્લે છેલ્લે આવી તેને ખસીકરણનો અનુભવ ન હતો.
આ પ્રક્રિયા લંબાતા ખસીકરણનું કામ ખોરંભે પડ્યું હતું. રખડતા કૂતરા પકડવા મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ પાસે ટાંચા સાધનો છે અને સ્ટાફનો અભાવ પ્રવર્તે છે. તેમાં કૂતરાને સાણસાથી પકડવાની ક્રિયા સામે વિરોધ ઊઠતા રખડતા કૂતરા પકડવા માટે જાળીનો ઊપયોગ કરવા સૂચન કરાતા તે માટે જાળી વસાવી અને ખાસ સ્ટાફને જાળી દ્વારા કૂતરા પકડવાની ટ્રેનગ આપવામાં આવી આટઆટલો ખર્ચો કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જેવી બની રહી છે. જેના કારણે વિશ્વકક્ષાએ બદનામી થતાં તાત્કાલિક એનિમલ હસબન્ડરી નામની સંસ્થા સાથે કરાર કર્યા છે જે મ્યુનિ.ના સ્ટાફને વૈજ્ઞાનિક ઢબે કૂતરા પકડવાની તાલીમ આપશે.
અને રસીકરણ કાર્યક્રમમાં પણ મદદ કરશે. હ્યુમન સોસાયટીના રિપોર્ટ અનુસાર શહેરમાં બે લાખથી વધુ કૂતરા છે. અસામાન્ય વધારાને લીધે કૂતરા કરડવાના બનાવે પણ ચતાજનક હદે વ ધી છે.
છેલ્લાં ચાર વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જેના માટે મ્યુનિ.નું નભર તંત્ર જવાબદાર છે. કૂતરા કરડવાના અસામાન્ય વધારાની સાથે તંત્ર પર ર્આથક બોજો પણ વધતો જાય છે. હડકવા વિરોધી રસી માટે વરસે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
એક દર્દીને ઇન્ટ્રાડર્મલ (હડકવા વિરોધી) રસી આપવા પાછળ રૂા. ૧૫૦૦નો ખર્ચ થાય છે. મ્યુનિ. તંત્રની
બેદરકારી બાબતે કેન્દ્ર સરકારે પણ કડક વલણ અખત્યાર કર્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક જાણકારી અનુસાર દેશમાં દરવર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે.
કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવેછે. હડકવાના કારણે વરસે દહાડે સકડો વ્યકિત માૃત્યુ પાસે છે. જેની ગંભીરતા જોતા આયોજન પંચે ખાસ નિર્દેશ જાહેર કર્યો છે. જેમા હડકવાથી થતા માૃત્યુનો દર અટકાવવા કરડતા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરવો, હડકવા મુકત વિસ્તારો જાહેર કરવા વગેરેનો સમાવેશ છે. વર્લ્ડ વાઇડ વેટનરી સેન્ટરના વડાએ કરેલા ખાસ સૂચનોમાં જણાવ્યું હતું કે સતત ૨૪ કલાક બે ટીમ રસીકરણનું કામ કરેતો કૂતરાની વસતી કાબુમા આવી શકે આ માટે દર મહિને સાતથી આંઠ હજાર કૂતરાને વેકસીન આપવી જોઇએ.
વસતીના ૭૦ ટકા કૂતરાના ખસીકરણ છ માસમાં થવા જોઇએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી બદનામી રોકવા માટે મ્યુનિ. તંત્રએ કૂતરાની વસતી ગણતરીતો કરાવી પરંતુ તેમની વસતીને કાબૂમાં લેવા માટે રસીકરણ આયોજન કર્યું પરંતુ તે માત્ર કાગળ ઊપર જ રહેવા પામ્યું છે.
સ્ટેન્ડગ કમિટીના ચેરમેન અસિત વોરા હતા ત્યારે મોટીમોટી જાહેરાતો કરી, કૂતરાના વાડા તૈયાર કરવા જગ્યાઓ દર્શાવી પરંતુ તે બધું હવાતિયા મારવા જેવું સાબીત થયું છે.
મ્યુનિ.ના વહીવટી તંત્રના શાસકો એસી ચેમ્બરોમાં મસમોટા આયોજનો કરે છે. રૂપાળા નામો અપાય છે. પરંતુ
તેનો અમલ થતો નથી માત્ર કાગળ ઊપર જ રહે છે.
Gujarat State Population 2011 - વસ્તીનાવાદ્ધિદરમાં દસ વર્ષમાં ઘટાડો નાધાયો
અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજયની ૨૯ ટકા વસ્તી છે.
રાજયની વસ્તીના વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાનના દસ વર્ષીય વાૃદ્ધિદરમાં ૩.૪૯ ટકાનો ઘટાડો નાધાયો છે. ૧૯૯૧-૨૦૦૧ના ૨૨.૬૬ ટકાના સ્તરેથી ઘટીને હાલમાં ૧૯.૧૭ ટકા થયો છે. જો વસ્તીનો દર ૧૯૯૧-૨૦૦૧ના ધોરણે ચાલુ રહ્યો હોત તો ગુજરાતની વસ્તી વધીને અંદાજે ૬,૨૧,૫૩,૦૬૯ થઇ હોત તેવું રાજયના ચીફ સેક્રેટરી એ.કે. જોતીએ જણાવ્યું હતું. વસ્તી ગણતરીના આંકડા આપતા મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે ગુજરાતની કુલ વસ્તી ૬,૦૩,૮૩,૬૨૦ થઇ છે જેમાં ૩,૧૪,૮૨,૨૮૨ પુરુષો અને ૨,૮૯,૦૧,૩૪૬ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ જિલ્લા અમદાવાદ, વડોદરા અને સુરત રાજયની ૨૯ ટકા વસ્તી ધરાવે છે. ગુજરાતમાં ૦.૬ વય જૂથની વસ્તી ૭૪૯૪૧૭૬ છે. જે ૨૦૦૧ની વસ્તીના પ્રમાણમાં ૩૮૨૮૮ ઓછી છે જયારે
સ્ત્રીઓની વસ્તીના ઘટાડા ૧૨૩૬૬ની તુલનામાં પુરુષોની વસ્તીમાં ઘટાડો ૨૫૮૬૨ વધારે છે.
સુરત અને અમદાવાદ જિલ્લાને બાદ કરતાં ગુજરાત રાજયનો જાતિ પ્રમાણ દર ૯૩૯ અને સુરત અમદાવાદ અને કચ્છ જિલ્લાને બાદ કરતા રાજયનો જાતિ પ્રમાણે દર ૯૪૦ છે.
રાજયની વસ્તીના વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાનના દસ વર્ષીય વાૃદ્ધિદરમાં ૩.૪૯ ટકાનો ઘટાડો નાધાયો છે. ૧૯૯૧-૨૦૦૧ના ૨૨.૬૬ ટકાના સ્તરેથી ઘટીને હાલમાં ૧૯.૧૭ ટકા થયો છે. જો વસ્તીનો દર ૧૯૯૧-૨૦૦૧ના ધોરણે ચાલુ રહ્યો હોત તો ગુજરાતની વસ્તી વધીને અંદાજે ૬,૨૧,૫૩,૦૬૯ થઇ હોત તેવું રાજયના ચીફ સેક્રેટરી એ.કે. જોતીએ જણાવ્યું હતું. વસ્તી ગણતરીના આંકડા આપતા મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે ગુજરાતની કુલ વસ્તી ૬,૦૩,૮૩,૬૨૦ થઇ છે જેમાં ૩,૧૪,૮૨,૨૮૨ પુરુષો અને ૨,૮૯,૦૧,૩૪૬ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ જિલ્લા અમદાવાદ, વડોદરા અને સુરત રાજયની ૨૯ ટકા વસ્તી ધરાવે છે. ગુજરાતમાં ૦.૬ વય જૂથની વસ્તી ૭૪૯૪૧૭૬ છે. જે ૨૦૦૧ની વસ્તીના પ્રમાણમાં ૩૮૨૮૮ ઓછી છે જયારે
સ્ત્રીઓની વસ્તીના ઘટાડા ૧૨૩૬૬ની તુલનામાં પુરુષોની વસ્તીમાં ઘટાડો ૨૫૮૬૨ વધારે છે.
સુરત અને અમદાવાદ જિલ્લાને બાદ કરતાં ગુજરાત રાજયનો જાતિ પ્રમાણ દર ૯૩૯ અને સુરત અમદાવાદ અને કચ્છ જિલ્લાને બાદ કરતા રાજયનો જાતિ પ્રમાણે દર ૯૪૦ છે.
Thursday, April 7, 2011
Surat News - વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે મેટ્રો સિટી બનવાનું સપનું રોળાય
વસ્તી ગણતરીમાં અમદાવાદમાં ૧૪ લાખ જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકો ઊમેરાયા.
ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક કરોડનો વસ્તી વધારો થયો છે. વસ્તીના દરમાં અમદાવાદ જિલ્લાનો ક્રમ પ્રથમ છે. જયારે બીજાક્રમે સુરત છે. આ બંને મેટ્રોસિટીના વિસ્તાર હોવાથી સૌથી વધુ વસ્તી આ શહેરોમાં અમદાવાદમાં ૧૪ લાખ નવા લોકો ઊમેરાયા છે.
જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકોનો ઊમેરો થયો છે. તેમ છતાં સુરત શહેરની વસ્તી હજુ ૫૦ લાખના આંકે
પહાચી નથી. જેના કારણે સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.
સુરત શહેર દરેક રીતે મેટ્રોસિટીની વ્યાખ્યામાં ફિટ છે પણ માત્ર વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે સુરતને મેટ્રોસિટીનો દરજજો મળતો નથી.
અત્રે એક વાત હકીકત છે કે સુરતમાં હાલમાં જન સુખાકારીના જે સંશાધનો છે એ મુજબ વસ્તીમાં અધધધ વધારો ન થવાને કારણે શહેરની હાલની પ્રજાને માથાદીઠ વધુ સુવિધા આપી શકાશે. પણ એ ફકત પાલિકા દ્વારા મળતી સુવિધાઓ જ.
સુરતને જો મેટ્રોસિટીનો દરજજો મળ્યો હોય તો મેટ્રોટ્રેન સહિતની અનેક સુવિધાઓનું હક્કદાર આ શહેર બન્યું હોત જેના કારણે પાલિકાને મળતી ગ્રાન્ટથી લઇ કર્મચારીઓને પણ પગારવધારા સહિતના અન્ય
લાભો મળ્યા હોત. આ સાથે સંખ્યાબંધ હાઇ પ્રોફાઇલ અને સિગ્નેચર પ્રોજેકટ્સ કેન્દ્રની મોટી સહાયથી બની જાત.
આવા અનેક લાખો મળે તેવી પાલિકાની આશા ઊપર હાલ ઠંડુ પાણી રેડાઇ ગયું છે. વર્ષ-૨૦૦૧ મેટ્રોસિટીના
માપદંડમાં ૪૦ લાખની જ વસ્તી જરૂરી હતી હવે બદલાયેલા માપદંડ મુજબ આ આંકડો ૫૦ લાખનો કરી દેવાયો છે તેથી સુરતને મેટ્રો શહેર બનવા ૫૦ લાખની વસ્તી હોવી જોઇએ.
સુરતમાં હાલ ૧૮ લાખની સંખ્યા વસ્તી વધારામાં નાધાઇ છે. તેમ છતાં સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.
ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક કરોડનો વસ્તી વધારો થયો છે. વસ્તીના દરમાં અમદાવાદ જિલ્લાનો ક્રમ પ્રથમ છે. જયારે બીજાક્રમે સુરત છે. આ બંને મેટ્રોસિટીના વિસ્તાર હોવાથી સૌથી વધુ વસ્તી આ શહેરોમાં અમદાવાદમાં ૧૪ લાખ નવા લોકો ઊમેરાયા છે.
જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકોનો ઊમેરો થયો છે. તેમ છતાં સુરત શહેરની વસ્તી હજુ ૫૦ લાખના આંકે
પહાચી નથી. જેના કારણે સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.
સુરત શહેર દરેક રીતે મેટ્રોસિટીની વ્યાખ્યામાં ફિટ છે પણ માત્ર વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે સુરતને મેટ્રોસિટીનો દરજજો મળતો નથી.
અત્રે એક વાત હકીકત છે કે સુરતમાં હાલમાં જન સુખાકારીના જે સંશાધનો છે એ મુજબ વસ્તીમાં અધધધ વધારો ન થવાને કારણે શહેરની હાલની પ્રજાને માથાદીઠ વધુ સુવિધા આપી શકાશે. પણ એ ફકત પાલિકા દ્વારા મળતી સુવિધાઓ જ.
સુરતને જો મેટ્રોસિટીનો દરજજો મળ્યો હોય તો મેટ્રોટ્રેન સહિતની અનેક સુવિધાઓનું હક્કદાર આ શહેર બન્યું હોત જેના કારણે પાલિકાને મળતી ગ્રાન્ટથી લઇ કર્મચારીઓને પણ પગારવધારા સહિતના અન્ય
લાભો મળ્યા હોત. આ સાથે સંખ્યાબંધ હાઇ પ્રોફાઇલ અને સિગ્નેચર પ્રોજેકટ્સ કેન્દ્રની મોટી સહાયથી બની જાત.
આવા અનેક લાખો મળે તેવી પાલિકાની આશા ઊપર હાલ ઠંડુ પાણી રેડાઇ ગયું છે. વર્ષ-૨૦૦૧ મેટ્રોસિટીના
માપદંડમાં ૪૦ લાખની જ વસ્તી જરૂરી હતી હવે બદલાયેલા માપદંડ મુજબ આ આંકડો ૫૦ લાખનો કરી દેવાયો છે તેથી સુરતને મેટ્રો શહેર બનવા ૫૦ લાખની વસ્તી હોવી જોઇએ.
સુરતમાં હાલ ૧૮ લાખની સંખ્યા વસ્તી વધારામાં નાધાઇ છે. તેમ છતાં સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.
Labels:
Gujarat News,
Gujarat Samachar,
Surat News,
Surat Samachar
Thursday, March 31, 2011
Vadodara News - લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવા વિચારણા
વડોદરાના સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસનું બાંધકામ ૧૮૭૮માં થયું હતું.
વડોદરાના શ્રીમંત રણજિતસહ ગાયકવાડનો પરિવાર હવે એમનાં રજવાડી લક્ષ્મી વિલાસ પૅલેસમાં લાંબો
સમય નહ રહે.
આ પૅલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવામાં આવનાર હોઇ બરોડા સ્ટેટના
રાજવંશના વારસોનું હવે સરનામું બદલાશે.
ગુજરાતમાં ગાયકવાડોની સ્થિતિ મજબૂત બનતા અને અંગ્રેજી શાસનને લીધે સુરક્ષા પ્રાપ્ત થતા મહારાજા
સયાજીરાવે લક્ષ્મી નિવાસ પૅલેસનું નિર્માણ કરવાનું વિચાર્યું હતું. સન ૧૮૭૮માં લક્ષ્મી પૅલેસનું બાંધકામ શરૂ
કરાયું હતું અને તેને બાંધવામાં પૂરા ૧૨ વર્ષ લાગ્યા હતા.
પૅલેસની ડિઝાઇનની કામગીરી ઈજનેર મેજર ચાર્લ્સ માન્ટને સાપાઇ હતી. જેમણે કોલ્હાપુર અને હરભંગા પૅલેસની ડિઝાઇન પણ કરી હતી.
ભારતમાં કદાચ આ એકમાત્ર એવો પૅલેસ છે જે ઈન્ડો આર્સેનિક પદ્ધતિથી એટલે કે હિન્દુ-આર્સેનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે.
સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસ વડોદરાની ઓળખ છે.ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી
વિલાસ પૅલેસ વાસ્તુ કે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ અવિસ્મરણિય છે. એક સમયે લક્ષ્મી વિલાસ પૅલેસમાંથી સમગ્ર વડોદરા નગરીનો વહીવટ થતો હતો. દેશના ૫૬૫ રજવાડાઓના પૅલેસમાંનો લક્ષ્મી વિલાસ પૅલેસ ગુજરાતની ર્સ્વિણમ અસ્મિતાનો અડીખમ આલેખ છે. મહારાજા સયાજીરાવે એકત્ર કરેલા દેશ-વિદેશના કમતી નમૂનાઓ, રાજા રવિવર્માના પેઇન્ટગ્સ અને મહારાજાએ પોતાના બાળકો માટે બનાવેલી ટ્રોયટ્રેનને
ફતેહસહ મ્યુઝિયમ બનાવીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.
પૅલેસનું પ્રાણીસંગ્રહાલય, શસ્ત્રાગર, મ્યુઝિયમ, દરબાર હોલને વર્ષોથી લોકોએ નિહાળ્યા છે. પૅલેસની વિશેષતામાં અંતપુરમાં આવેલો ખુલ્લો ચોક, પ્રથમફલોરની ઊત્તરમાં લાકડાની કોતરણીવાળી ગેલેરી સ્થાપત્ય કલાનો નમૂનો છે.
આ પૅલેસમાં કુલ ૧૫૦ ઓરડાઓ છે પહેલા આ પૅલેસ ૭૦૦ એકરમાં ફેલાયેલો હતો પરંતુ રોડ-રસ્તાઓ બનવાના કારણે હવે ૫૦૦ એકરનો રહ્યો છે. પહેલા આ પૅલેસની દેખભાળમાં તે ૩૦૦ મજૂરો કામ કરે છે.
આ પૅલેસને હવે હેરિટેઝ હોટલનું રૂપ આપવા રણજિતસહે ગાયકવાડે વિચાર્યું છે.
વડોદરાના શ્રીમંત રણજિતસહ ગાયકવાડનો પરિવાર હવે એમનાં રજવાડી લક્ષ્મી વિલાસ પૅલેસમાં લાંબો
સમય નહ રહે.
આ પૅલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવામાં આવનાર હોઇ બરોડા સ્ટેટના
રાજવંશના વારસોનું હવે સરનામું બદલાશે.
ગુજરાતમાં ગાયકવાડોની સ્થિતિ મજબૂત બનતા અને અંગ્રેજી શાસનને લીધે સુરક્ષા પ્રાપ્ત થતા મહારાજા
સયાજીરાવે લક્ષ્મી નિવાસ પૅલેસનું નિર્માણ કરવાનું વિચાર્યું હતું. સન ૧૮૭૮માં લક્ષ્મી પૅલેસનું બાંધકામ શરૂ
કરાયું હતું અને તેને બાંધવામાં પૂરા ૧૨ વર્ષ લાગ્યા હતા.
પૅલેસની ડિઝાઇનની કામગીરી ઈજનેર મેજર ચાર્લ્સ માન્ટને સાપાઇ હતી. જેમણે કોલ્હાપુર અને હરભંગા પૅલેસની ડિઝાઇન પણ કરી હતી.
ભારતમાં કદાચ આ એકમાત્ર એવો પૅલેસ છે જે ઈન્ડો આર્સેનિક પદ્ધતિથી એટલે કે હિન્દુ-આર્સેનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે.
સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસ વડોદરાની ઓળખ છે.ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી
વિલાસ પૅલેસ વાસ્તુ કે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ અવિસ્મરણિય છે. એક સમયે લક્ષ્મી વિલાસ પૅલેસમાંથી સમગ્ર વડોદરા નગરીનો વહીવટ થતો હતો. દેશના ૫૬૫ રજવાડાઓના પૅલેસમાંનો લક્ષ્મી વિલાસ પૅલેસ ગુજરાતની ર્સ્વિણમ અસ્મિતાનો અડીખમ આલેખ છે. મહારાજા સયાજીરાવે એકત્ર કરેલા દેશ-વિદેશના કમતી નમૂનાઓ, રાજા રવિવર્માના પેઇન્ટગ્સ અને મહારાજાએ પોતાના બાળકો માટે બનાવેલી ટ્રોયટ્રેનને
ફતેહસહ મ્યુઝિયમ બનાવીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.
પૅલેસનું પ્રાણીસંગ્રહાલય, શસ્ત્રાગર, મ્યુઝિયમ, દરબાર હોલને વર્ષોથી લોકોએ નિહાળ્યા છે. પૅલેસની વિશેષતામાં અંતપુરમાં આવેલો ખુલ્લો ચોક, પ્રથમફલોરની ઊત્તરમાં લાકડાની કોતરણીવાળી ગેલેરી સ્થાપત્ય કલાનો નમૂનો છે.
આ પૅલેસમાં કુલ ૧૫૦ ઓરડાઓ છે પહેલા આ પૅલેસ ૭૦૦ એકરમાં ફેલાયેલો હતો પરંતુ રોડ-રસ્તાઓ બનવાના કારણે હવે ૫૦૦ એકરનો રહ્યો છે. પહેલા આ પૅલેસની દેખભાળમાં તે ૩૦૦ મજૂરો કામ કરે છે.
આ પૅલેસને હવે હેરિટેઝ હોટલનું રૂપ આપવા રણજિતસહે ગાયકવાડે વિચાર્યું છે.
Wednesday, March 30, 2011
Ahmedabad Railway Station - કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સેન્ટરમાં કરંટ ટિકિટમાટે કાઊન્ટર
ઊનાળા વેકેશનમાં મુસાફરોના ઘસારાને પ્રશ્નો વાળવા અનેક વિશેષ ટ્રેનો શરૂ કરાઇ છે ત્યારે કાલુપુર રેલવે
સ્ટેશન પર કરંટ ટિકિટ બુકગ માટે મુસાફરોને ખાસો ઘસારો રહેતો હતો.
જેથી રેલવે તંત્ર દ્વારા રીઝર્વેશન વિભાગ કરંટ ટિકિટ માટે ખાસ કાઊન્ટર આગામી ૧લી એપ્રિલથી શરૂ કરાશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેકેશન દરમ્યાન રેલવેમાં મુસાફરોનો ઘસારો વધુ રહે છે. રજાઓની મજા માણવા માટે થઇને અત્યારથી જ મુસાફરો રિઝર્વેશન કરાવે છે. ત્યારે કરંટ ટિકિટ માટે થઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર રેલવેતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છેય આ સંદર્ભે અમદાવાદ રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું. કે, હાલમાં જે કરંટ ટિકિટ કાલુપુર રેલવે સ્ટેશન પર મળે છે તે હવે રીઝર્વેશન વિભાગમાં મળશે.
આગામી ૧લી એપ્રીલથી રિઝર્વેશન વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો ઊપયોગ કરી ૨૨ કાઊન્ટર કરંટ ટિકિટ માટે ઉભા કરાશે જયારે ૧૭ કાઊન્ટર રિઝર્વેશન માટે યથાવત રહેશે.
હાલમાં મુસાફરોને રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ઉભા રહેવું પડે છે. જયાં લાંબીલાંબી કતારોથી મુસાફરોને હેરાન થાય છે. અને સમય પણ બગડે છે. જયારે આ સમસ્યા વેકેશન આવતા જ વધુ વિકટ બને છે દર વર્ષે મુસાફરોએ આ રીતે જ હેરાન થવું પડતું હતું. જેના કારણે રેલવે તંત્રએ રીઝર્વેશન ઓફિસની ખાલી પડેલી
જગ્યામાં કરંટ ટિકિટના કાઊન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
જેથી આગામી ૧લી એપ્રીલથી મુસાફરોએ કરંટ ટિકિટ માટે રિઝર્વેશન વિભાગમાં જવું પડશે.
૧લી એપ્રિલથી ૨૨ કાઊન્ટર શરૂ કરાશે જેનાથી મુસાફરો લાંબી કતારોમાંથી મુકત થશે. કરંટ ટિકિટ માટે રિઝર્વેશન સુધી લાંબા થવું પડશે.
મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવનાર કરંટ ટિકિટ કાઊન્ટર મુસાફરો માટે દુવિધા પણ બની જશે. કારણ કે, હાલમાં તો ટિકિટ લઇને તરત જ સ્ટેશનની અંદર એન્ટર થવાય છે.
જયારે રિઝર્વેશન વિભાગ રેલવે સ્ટેશનથી થોડોક દૂર હોવાથી મુસાફરો ટિકિટ લેવા દૂર જવું પડશે અને પછી સ્ટેશન પર આવશે તેમાં પણ જો
એકલ, દોકલ, કે ઉંમરલાયક મુસાફર હશે તે વધુ હેરાન થશે આમ સિક્કાની બીજી બાજુ અહ પણ થવા સ્પષ્ટ
દેખાય છે જ સુવિધાની પાછળ થોડી તકલીફ પડશે તેવું મુસાફરો માની રહ્યા છે.
સ્ટેશન પર કરંટ ટિકિટ બુકગ માટે મુસાફરોને ખાસો ઘસારો રહેતો હતો.
જેથી રેલવે તંત્ર દ્વારા રીઝર્વેશન વિભાગ કરંટ ટિકિટ માટે ખાસ કાઊન્ટર આગામી ૧લી એપ્રિલથી શરૂ કરાશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેકેશન દરમ્યાન રેલવેમાં મુસાફરોનો ઘસારો વધુ રહે છે. રજાઓની મજા માણવા માટે થઇને અત્યારથી જ મુસાફરો રિઝર્વેશન કરાવે છે. ત્યારે કરંટ ટિકિટ માટે થઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર રેલવેતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છેય આ સંદર્ભે અમદાવાદ રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું. કે, હાલમાં જે કરંટ ટિકિટ કાલુપુર રેલવે સ્ટેશન પર મળે છે તે હવે રીઝર્વેશન વિભાગમાં મળશે.
આગામી ૧લી એપ્રીલથી રિઝર્વેશન વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો ઊપયોગ કરી ૨૨ કાઊન્ટર કરંટ ટિકિટ માટે ઉભા કરાશે જયારે ૧૭ કાઊન્ટર રિઝર્વેશન માટે યથાવત રહેશે.
હાલમાં મુસાફરોને રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ઉભા રહેવું પડે છે. જયાં લાંબીલાંબી કતારોથી મુસાફરોને હેરાન થાય છે. અને સમય પણ બગડે છે. જયારે આ સમસ્યા વેકેશન આવતા જ વધુ વિકટ બને છે દર વર્ષે મુસાફરોએ આ રીતે જ હેરાન થવું પડતું હતું. જેના કારણે રેલવે તંત્રએ રીઝર્વેશન ઓફિસની ખાલી પડેલી
જગ્યામાં કરંટ ટિકિટના કાઊન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
જેથી આગામી ૧લી એપ્રીલથી મુસાફરોએ કરંટ ટિકિટ માટે રિઝર્વેશન વિભાગમાં જવું પડશે.
૧લી એપ્રિલથી ૨૨ કાઊન્ટર શરૂ કરાશે જેનાથી મુસાફરો લાંબી કતારોમાંથી મુકત થશે. કરંટ ટિકિટ માટે રિઝર્વેશન સુધી લાંબા થવું પડશે.
મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવનાર કરંટ ટિકિટ કાઊન્ટર મુસાફરો માટે દુવિધા પણ બની જશે. કારણ કે, હાલમાં તો ટિકિટ લઇને તરત જ સ્ટેશનની અંદર એન્ટર થવાય છે.
જયારે રિઝર્વેશન વિભાગ રેલવે સ્ટેશનથી થોડોક દૂર હોવાથી મુસાફરો ટિકિટ લેવા દૂર જવું પડશે અને પછી સ્ટેશન પર આવશે તેમાં પણ જો
એકલ, દોકલ, કે ઉંમરલાયક મુસાફર હશે તે વધુ હેરાન થશે આમ સિક્કાની બીજી બાજુ અહ પણ થવા સ્પષ્ટ
દેખાય છે જ સુવિધાની પાછળ થોડી તકલીફ પડશે તેવું મુસાફરો માની રહ્યા છે.
Thursday, March 24, 2011
Rajpath Club Ahmedabad - ૨૫ થી ૨૭ માર્ચ દરમ્યાન ‘ક્રાફટરૂટ્સઊત્સવ’
ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે.
ગુજરાતના હસ્તકલા કારીગરોને તેમની કલાકાતિઓ રજૂ કરવા માટે સારુ માર્કેટ મળી રહે તે હેતુથી શહેરની રાજપથ કલબમાં ૨૫, ૨૬, ૨૭ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી ગ્રામશ્રી અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ‘ક્રાફટરૂટ્સ ઊત્સવ - ૨૦૧૧’નું આયોજન કરવામાં આવ્યું છે.
ક્રાફટરૂટ્સમાં હસ્તકલાની વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનની સાથે ૧૦ જેટલી હસ્તકલાઓમાં કેવી રીતે કામ થાય છે તેનું જીવંત નિર્દેશન પણ કારીગરો કરવાના છે. ગુજરાત સરકારની ઈન્ડેકસ્ટ-સી, રાજપથ કલબ અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ગ્રામશ્રી સંસ્થાએ અન્ય એનજીઓ અને કલા પર કામ કરતી સંસ્થાઓ સાથે મળીને ક્રાફટરૂટ્સનું આયોજન કર્યું છે.
આ અંગે માહિતી આપતા માનવસંશાધનના અનાર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે. તેમની કલાકૃતિઓને યોગ્ય મંચ એ મહેનતાણુ મળતું નહ હોવાથી અનેક હસ્તકલાઓ મૃતપ્રાય બની રહી છે.
ક્રાફટરૂટ દ્વારા કારીગરો અને ગ્રાહકો વચ્ચે સીધો સંબંધ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૬મીએ સાંજે ૭-૩૦ વાગ્યે લોક કલાકારો ડાયરો અને ભવાઇ રજૂ કરશે.
ગુજરાતના હસ્તકલા કારીગરોને તેમની કલાકાતિઓ રજૂ કરવા માટે સારુ માર્કેટ મળી રહે તે હેતુથી શહેરની રાજપથ કલબમાં ૨૫, ૨૬, ૨૭ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી ગ્રામશ્રી અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ‘ક્રાફટરૂટ્સ ઊત્સવ - ૨૦૧૧’નું આયોજન કરવામાં આવ્યું છે.
ક્રાફટરૂટ્સમાં હસ્તકલાની વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનની સાથે ૧૦ જેટલી હસ્તકલાઓમાં કેવી રીતે કામ થાય છે તેનું જીવંત નિર્દેશન પણ કારીગરો કરવાના છે. ગુજરાત સરકારની ઈન્ડેકસ્ટ-સી, રાજપથ કલબ અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ગ્રામશ્રી સંસ્થાએ અન્ય એનજીઓ અને કલા પર કામ કરતી સંસ્થાઓ સાથે મળીને ક્રાફટરૂટ્સનું આયોજન કર્યું છે.
આ અંગે માહિતી આપતા માનવસંશાધનના અનાર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે. તેમની કલાકૃતિઓને યોગ્ય મંચ એ મહેનતાણુ મળતું નહ હોવાથી અનેક હસ્તકલાઓ મૃતપ્રાય બની રહી છે.
ક્રાફટરૂટ દ્વારા કારીગરો અને ગ્રાહકો વચ્ચે સીધો સંબંધ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૬મીએ સાંજે ૭-૩૦ વાગ્યે લોક કલાકારો ડાયરો અને ભવાઇ રજૂ કરશે.
Subscribe to:
Posts (Atom)
