અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું અમદાવાદ શહેર આજે ૬૦૦ વર્ષે પણ યુવાન જેવો થનગનાટ અનુભવે છે. અમદાવાદે કાંઇ કેટલાય ચડાવ ઊતાર જોયા શહેરનો ૫.૭૨ ચોરસ કિ.મી.માંથી આજે ૪૬૬ ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થયો છે.
અમદાવાદની જાહોજલાલી દરમ્યાન શહેરના ઊદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓની વેપાર કુશળતા અને આગવી સુઝથી મિલો અસ્તિત્વમાં આવી. મિલ ઊદ્યોગે અમદાવાદને વિશ્વ સ્તરે ભારતના માન્ચેસ્ટરનું બિરૂદ અને ઓળખ અપાવ્યા છે.
અમદાવાદમાં મિલ ઊદ્યોગ મધ્યહને તપતો હતો ત્યારે કુલ ૧૦૮ મિલો હતી. મિલ ઊદ્યોગથી શહેરની જાહોજલાલી કાંઇ અલગ જ હતી. અસંખ્ય લોકોને રોજી રોટી આપતો મિલ ઊદ્યોગ આજે માતપાયઃ થઇ ગયો છે.
મિલ ઊદ્યોગ બંધ થતાં અનેક લોકો બેકાર બન્યા આજે ઘણા લોકો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે. મિલો બંધ થતાં શહેરમાં આજે એક સમયે ધમધમતી મિલોના અવશેષો ખંડરે હાલતમાં ઉભા છે.
મિલની ચીમનીઓ આજે ‘હેરિટેજ’ બની ગઇ છે. આજની તથા આવનારી પેઢીને મિલ ઊદ્યોગનો સૂવર્ણ કાળ માત્ર અમદાવાદના ઈતિહાસમાં વાંચવા મળશે.
Get in Touch with Latest Gujarat News, Samachar, Updates related to Politics, Industrial, and Educational from various Main Gujarat States Cities like Ahmedabad, Surat, Baroda, Rajkot, Jamnagar though this blog.
Saturday, March 24, 2012
Wednesday, March 21, 2012
Gujarat Telecommunication News 2012 - નકામાં મેસેજથી મોબાઇલ ધારકો પરેશાન
ડુનોટ કોલ માત્ર નામનો કાયદો જ બની ગયો છે જેનાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.દંડની રકમ વધારવી જોઇઅ
ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.
ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.
ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.
જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.
જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.
ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.
ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.
ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.
ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.
જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.
જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.
ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.
Monday, March 19, 2012
Gujarat Medical College 2012 - મેડિકલ અને પેરામેડિકલની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બંધ
મેડિકલમાં ૫૦ ટકા અને પેરા મેડિકલમાં ૩૫ ટકાએ ફોર્મ ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સનું પરિણામ આગામી માસે જાહેર થવાનું છે ત્યારે હાલ એન્જિનિયરગ ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલમાં પણ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આખરે ઓનલાઇનના બદલે ગત વર્ષની જેમ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
આ માટે ધો. ૧૨નું પરિણામ જાહેર થયાના બીજા દિવસ પછી ફોર્મનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના પરિણામનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂઝવણ વધી રહી છે. એડમિશન કમિટિઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી, ઈજનેરી, ફાર્મસીમાં ઓનલાઇન એડમિશન દાખલ કરાયા બાદ ધીમે ધીમે મેડિકલ અને પેરામેડિકલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ અને પેરામેડિકલ આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ ન હોવાથી ચાલુ વર્ષ ગત વર્ષની જેમ ફોર્મ વિતરણ કરી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં પરિણામના દિવસે અથવા તો બીજા દિવસથી ખાનગી બેન્કોમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ સમિતિમાં જ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષ ગત વર્ષની જેમ મેડિકલમાં થિયરી અને પ્રેકિટકલમાં ૫૦ ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે. જયારે પેરા મેડિકલને લગતાં અભ્યાસક્રમો નર્સંિગમાં ૪૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ સિવાયના પેરામેડિકલના અભ્યાસક્રમમાં યુનિર્વિસટીના નિયમો લાગુ પડતાં હોવાના કારણે વિદ્યાર્થીઓ ૩૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સનું પરિણામ આગામી માસે જાહેર થવાનું છે ત્યારે હાલ એન્જિનિયરગ ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલમાં પણ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આખરે ઓનલાઇનના બદલે ગત વર્ષની જેમ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
આ માટે ધો. ૧૨નું પરિણામ જાહેર થયાના બીજા દિવસ પછી ફોર્મનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના પરિણામનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂઝવણ વધી રહી છે. એડમિશન કમિટિઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી, ઈજનેરી, ફાર્મસીમાં ઓનલાઇન એડમિશન દાખલ કરાયા બાદ ધીમે ધીમે મેડિકલ અને પેરામેડિકલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ અને પેરામેડિકલ આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ ન હોવાથી ચાલુ વર્ષ ગત વર્ષની જેમ ફોર્મ વિતરણ કરી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં પરિણામના દિવસે અથવા તો બીજા દિવસથી ખાનગી બેન્કોમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ સમિતિમાં જ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષ ગત વર્ષની જેમ મેડિકલમાં થિયરી અને પ્રેકિટકલમાં ૫૦ ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે. જયારે પેરા મેડિકલને લગતાં અભ્યાસક્રમો નર્સંિગમાં ૪૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ સિવાયના પેરામેડિકલના અભ્યાસક્રમમાં યુનિર્વિસટીના નિયમો લાગુ પડતાં હોવાના કારણે વિદ્યાર્થીઓ ૩૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
Monday, March 12, 2012
Indian Gold 2012 - અખાત્રીજે ધૂમ ખરીદી થવાની વકી
અખાત્રીજના દિવસે રાજયોગ અને રોહિણી નક્ષત્ર તેમજ શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાશે.
ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે લગ્નગાળાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને આ અઠવાડિયામાં
અખાત્રીજ હોવાના કારણે ઘણાબધા લગ્ન પણ છે ત્યારે ઝવેરીઓમાં આ લગ્નગાળાના કારણે સોનાની ધૂમ ખરીદી થાય તેવી આશા સેવાઇ રહી છે.
તેમાં પણ અખાત્રીજનો દિવસ પવિત્ર ગણાતો હોવાથી સોનાના ભાવ ઊંચા હોવા છતાં લોકો ધૂમ ખરીદી કરશે. સોનાની ખરીદીના પવિત્ર દિવસ પૂર્વે ઝવેરીઓ દ્વારા અનેકવિધ સ્કિમો પણ લાગુ પાડવાની તૈયારી કરવામાં આવી છે. ઊપરાંત નવા કલાત્મક દાગીનાની શ્રેણી પણ પેશ કરવામાં આવી છે. ત્યારે એક ગોલ્ડ ડિલર્સ એસોસિયેસનના પ્રમુખે જણાવ્યું હતું કે સોનાના ભાવ હવે ઊંચા જ જવાના છે ત્યારે આ ભાવ હવે નીચે આવે તેમ નથી લાગતું તેવું દરેક વ્યકિતએ સ્વીકારી લીધું છે.
વૈશ્વિક ટ્રેન્ડ તેજીનો છે. બદલાતા યુગમાં સોનાની ડિમાન્ડ વધતી જાય છે. ઊત્પાદન ઘટવામાં છે. ક્રૂડ તેલ ચલણ માર્કેટ વગેરેની અસરો થતી રહી છે. આવતા અઠવાડિયામાં ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજનો શુભ દિવસ આવી રહ્યો છે. આ દિવસે મોટાભાગના લોકો સોનું અથવા ચાંદી ખરીદી કરે જ છે ત્યારે જયોતિષિઓ ઘણા વર્ષો બાદ અખાત્રીજનો ખૂબ શુભ યોગ આવ્યો હોવાનું જણાવે છે ત્યારે આ સ્થિતિમાં સોનાની ખરીદીની મોટી ડિમાન્ડ રહેવાનો આશાવાદ છે.
અખાત્રીજના પવિત્ર દિવસે સોનાની ખરીદીમાં ભીડ રહેવાની આશા રાખીને ઝવેરીઓ પણ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સોનાના ઊંચા ભાવ હોવા છતાં ઘરાકી સારી રહેવાની ગણતરી છે. લોકોને ક્ષમતા પ્રમાણે ખરીદીની તક મળી રહે તે માટે એકથી દસ ગ્રામ સુધીના હળવા વજનના દાગીનાની વિશાળ શ્રેણી પણ પેશ કરવામાં આવનાર છે. ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજ, રાજયોગ રોહિણી નક્ષત્ર અને શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાયો છે.
જે યોગ ૨૬ વર્ષે ઊદ્ભવ્યો હોવાથી વિશેષ ખરીદી થાય તેવી શકયતા છે. અમુક ઝવેરીઓનો એવો દાવો છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૨૫૦૦૦ થાય તેવી આગાહી હોવાથી લોકો ખરીદીમાં કોઇ ખચકાટ રાખે તેમ નથી.
ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે લગ્નગાળાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને આ અઠવાડિયામાં
અખાત્રીજ હોવાના કારણે ઘણાબધા લગ્ન પણ છે ત્યારે ઝવેરીઓમાં આ લગ્નગાળાના કારણે સોનાની ધૂમ ખરીદી થાય તેવી આશા સેવાઇ રહી છે.
તેમાં પણ અખાત્રીજનો દિવસ પવિત્ર ગણાતો હોવાથી સોનાના ભાવ ઊંચા હોવા છતાં લોકો ધૂમ ખરીદી કરશે. સોનાની ખરીદીના પવિત્ર દિવસ પૂર્વે ઝવેરીઓ દ્વારા અનેકવિધ સ્કિમો પણ લાગુ પાડવાની તૈયારી કરવામાં આવી છે. ઊપરાંત નવા કલાત્મક દાગીનાની શ્રેણી પણ પેશ કરવામાં આવી છે. ત્યારે એક ગોલ્ડ ડિલર્સ એસોસિયેસનના પ્રમુખે જણાવ્યું હતું કે સોનાના ભાવ હવે ઊંચા જ જવાના છે ત્યારે આ ભાવ હવે નીચે આવે તેમ નથી લાગતું તેવું દરેક વ્યકિતએ સ્વીકારી લીધું છે.
વૈશ્વિક ટ્રેન્ડ તેજીનો છે. બદલાતા યુગમાં સોનાની ડિમાન્ડ વધતી જાય છે. ઊત્પાદન ઘટવામાં છે. ક્રૂડ તેલ ચલણ માર્કેટ વગેરેની અસરો થતી રહી છે. આવતા અઠવાડિયામાં ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજનો શુભ દિવસ આવી રહ્યો છે. આ દિવસે મોટાભાગના લોકો સોનું અથવા ચાંદી ખરીદી કરે જ છે ત્યારે જયોતિષિઓ ઘણા વર્ષો બાદ અખાત્રીજનો ખૂબ શુભ યોગ આવ્યો હોવાનું જણાવે છે ત્યારે આ સ્થિતિમાં સોનાની ખરીદીની મોટી ડિમાન્ડ રહેવાનો આશાવાદ છે.
અખાત્રીજના પવિત્ર દિવસે સોનાની ખરીદીમાં ભીડ રહેવાની આશા રાખીને ઝવેરીઓ પણ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સોનાના ઊંચા ભાવ હોવા છતાં ઘરાકી સારી રહેવાની ગણતરી છે. લોકોને ક્ષમતા પ્રમાણે ખરીદીની તક મળી રહે તે માટે એકથી દસ ગ્રામ સુધીના હળવા વજનના દાગીનાની વિશાળ શ્રેણી પણ પેશ કરવામાં આવનાર છે. ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજ, રાજયોગ રોહિણી નક્ષત્ર અને શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાયો છે.
જે યોગ ૨૬ વર્ષે ઊદ્ભવ્યો હોવાથી વિશેષ ખરીદી થાય તેવી શકયતા છે. અમુક ઝવેરીઓનો એવો દાવો છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૨૫૦૦૦ થાય તેવી આગાહી હોવાથી લોકો ખરીદીમાં કોઇ ખચકાટ રાખે તેમ નથી.
Saturday, March 10, 2012
Gujarat High Court 2012 - વધુએક પિટીશન દાખલ થઇ
આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરાય તેવી શકયતા.
રાજય સરકાર દ્વારા અમલી બનાવેલી ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે. જે રિટ પિટીશનને હાઈકોર્ટે દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.
રાજય સરકારની ફિકસ પગારની નીતિ સામે હાઈકોર્ટે અગાઊ આપેલા આદેશને અનુલક્ષીને વધુ એક જાહેર હિતની રિટ પિટીશન હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે.
અને સરકારની આ નીતિને રદ કરવી જોઈએ. સરકારે ફિકસ પગાર ધોરણ માટે જે અલગ પરિપત્રો અને ઠરાવો કર્યા છે. તેને રદ જાહેર કરવા જોઈએ. સરકારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતર્ગત આ કર્મચારીઓની ભરતી કરી છે. સરકારે એક પદ પર કામ કરતાં બે અલગ અલગ કર્મચારીઓને સરખું જ વેતન આપવું જોઈએ. છઠ્ઠા પગાર
પંચના ધારા ધોરણ પ્રમાણે વેતન મળવું જોઈએ.
રાજય સરકાર દ્વારા અમલી બનાવેલી ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે. જે રિટ પિટીશનને હાઈકોર્ટે દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.
રાજય સરકારની ફિકસ પગારની નીતિ સામે હાઈકોર્ટે અગાઊ આપેલા આદેશને અનુલક્ષીને વધુ એક જાહેર હિતની રિટ પિટીશન હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે.
અને સરકારની આ નીતિને રદ કરવી જોઈએ. સરકારે ફિકસ પગાર ધોરણ માટે જે અલગ પરિપત્રો અને ઠરાવો કર્યા છે. તેને રદ જાહેર કરવા જોઈએ. સરકારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતર્ગત આ કર્મચારીઓની ભરતી કરી છે. સરકારે એક પદ પર કામ કરતાં બે અલગ અલગ કર્મચારીઓને સરખું જ વેતન આપવું જોઈએ. છઠ્ઠા પગાર
પંચના ધારા ધોરણ પ્રમાણે વેતન મળવું જોઈએ.
Thursday, March 8, 2012
ગુજરાત-બિકાનેર વચ્ચે રેલવે દ્વારા વેકેશન માટે વધુ છ ટ્રેનો
૧લી મેથી આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે, જે મહત્વના સ્ટેશન પર રોકાણ કરશે.
પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઇ અને બિકાનેર માટે વધુ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે.
રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોનો ધસારો ઘણો વધારે રહે છે. મોટાભાગે દૂરની મુસાફરી માટે મુસાફરો રેલવે ટ્રેનનો ઊપયોગ કરે છે. જેના માટે થઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ છ ટ્રેનો ૧લી મે, ૪થી મે અને
૮મી મેના રોજ દોડશે. આ ટ્રેન બાન્દ્રાથી બિકાનેર જવા માટે ૧૧.૪૫ વાગે ઊપડશે. જે બીજા દિવસે રાતે ૧૦ ઃ૧૫ કલાકે બિકાનેર પહાચશે.
તેવી જ રીતે આ ટ્રેન ૨,૫ અને ૯મી મેના રોજ બિકાનેરથી ૧૦:૪૫ વાગે ઊપડશે જે બીજા દિવસે રાત્રે ૧૦.૫૫ વાગે બાન્દ્રા પહાચશે.
આ ટ્રેન બંને બાજુએ તમામ મહત્વના સ્ટેશનોને આવરી લેશે. જેમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર,નાગોર
સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઇ અને બિકાનેર માટે વધુ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે.
રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોનો ધસારો ઘણો વધારે રહે છે. મોટાભાગે દૂરની મુસાફરી માટે મુસાફરો રેલવે ટ્રેનનો ઊપયોગ કરે છે. જેના માટે થઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ છ ટ્રેનો ૧લી મે, ૪થી મે અને
૮મી મેના રોજ દોડશે. આ ટ્રેન બાન્દ્રાથી બિકાનેર જવા માટે ૧૧.૪૫ વાગે ઊપડશે. જે બીજા દિવસે રાતે ૧૦ ઃ૧૫ કલાકે બિકાનેર પહાચશે.
તેવી જ રીતે આ ટ્રેન ૨,૫ અને ૯મી મેના રોજ બિકાનેરથી ૧૦:૪૫ વાગે ઊપડશે જે બીજા દિવસે રાત્રે ૧૦.૫૫ વાગે બાન્દ્રા પહાચશે.
આ ટ્રેન બંને બાજુએ તમામ મહત્વના સ્ટેશનોને આવરી લેશે. જેમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર,નાગોર
સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sunday, March 4, 2012
Gujarat Common Entrance Test 2011 - પરીક્ષા આપનારી વિર્દ્યાથનીઓની સંખ્યા વધી
દેશભરની ખ્યાતનામ બી-સ્કૂલમાં કેટની એકઝામ પાસ કરીને પીજીપીમાં પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યામાં વધારો.
દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.
કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.
અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.
જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.
દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.
કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.
અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.
જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.
Subscribe to:
Posts (Atom)