શહેરના વિકાસમાં વાક્ષોના થઇ રહેલા આડેધડ છેદનથી પક્ષીઓના આશ્રય સ્થાનો નષ્ટ થઇ રહ્યા છે. સાથે સાથે પર્યાવરણને થઇ રહેલા પારાવાર નુકસાનથી પક્ષીઓનું અસ્તિત્વ પણ જોખમાઇ રહ્યું છે. ત્યારે માણસા ગામના માનવીની માનવતા મહકી ઉઠતા બળબળતા ઊનાળામાં અબોલ પક્ષીઓને પીવાના પાણી સગવડ રૂપે કુંડાનું(પરબનું) મફત વિતરણ કરવાનું શરૂ કર્યું છે.
No comments:
Post a Comment