Tuesday, April 12, 2011

ભારત - તાઇવાન વચ્ચે વેપાર સંબંધો વધારવા ચેમ્બર્સમાં આજે બેઠક યોજાશે

ભારત અને તાઇવાન વચ્ચે વેપાર-ઊદ્યોગ સંબંધો વધારવા આજરોજ ગુજરાત ચેમ્બર્સ આૅફ કોમર્સ ખાતે વન-ટુ-વન બેઠક યોજાશે. તાઇથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઇ મીટગ માટે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ આૅફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે યોજાશે.

ભારત અને તાઇવાન વચ્ચે વેપાર-ઊદ્યોગ સંબંધ સુધારવા વેપારીઓ વચ્ચે ગ્રૂપ બેઠક યોજાશે. આ બેઠકમાં તાઇવાન ટ્રેડમિશન ટુ ઈન્ડિયા ૨૦૧૧ મુખ્ય ધ્યેય છે. આ બેઠકમાં તાઇવાન અને ભારતના વેપાર- ઊદ્યોગ સાથે વેપાર, ધંધાકીય સવલતો વધારવા અને તેને લગતી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા હાથ ધરાશે.

આ બેઠકનો મુખ્ય ધ્યેય ઈન્ડસ્ટ્રીઝ લોકલ બિઝનેસના ઊત્પાદકો જેવા કે ટેકસટાઇલ મશીનરી, એલઇડી પ્રોડકટ,
બાયોકિલનિક મશીનરી, ઈલેકટ્રોનિકસ બેરગ્સ, ઓટોમોબાઇલ પાર્ટ્સ, સોલર ટેકનોલોજી હેલ્થકેર, સ્પોર્ટીંગ પ્રોડકટના વેપાર-ઊદ્યોગ માટે ચર્ચા હાથ ધરાશે.

No comments:

Post a Comment