Thursday, April 28, 2011

Gandhinagar News 2011 - કલેકટર કચેરી નવા બિલ્ડગમાં કાર્યરત

ગાંધીનગર સેકટર-૧૧માં બહુમાળી મકાનમાં બેસતી કલેકટર કચેરી હસ્તકની તમામ શાખાઓ તથા તાબાની કચેરીઓને કલેકટર કચેરી માટે નવા બનેલા જિલ્લા સેવાસદનમાં આજથી કાર્યરત કરાશે.

તમામ કચેરી શાખાઓનું છેલ્લા ત્રણ દિવસથી સ્થળાંતર કરાઇ રહ્યું છે. જે આજથી કાર્યતર થઇ જશે. પ્રથમ તબક્કામાં નવા મકાનમાં ભાયતળિયું, ૧લો માળ, ૨ જો માળ, અને ૩ જા માળે જુદી જુદી કચેરીઓને ખસેડાશે. તા. ૨૨-૨૩ અને ૨૪ એમ ત્રણ દિવસ જાહેર રજાના સમયગાળા દરમિયાન કચેરી શાખાનું રૅકર્ડ નવા મકાનમાં શિફટ કરવામાં આવ્યું હતું.

ઊપરાંત બાકી રહેતી બીજા તબક્કામાં શિફટ કરવાની ૧૫ દિવસનો સમય આપવો જરૂરી છે. જે ઓછામાં ઓછા ૭ થી ૮ દિવસમાં પણ બોલાવી શકાય. જે જોતા ર્સ્વિણમ જયંતી વર્ષના સમાપન બાદ કોર્પોરેશનના મેયરની ચૂંટણી કરાય તેવી શકયતા છે.

No comments:

Post a Comment