Sunday, April 3, 2011

Ahmedabad Samachar - ચેટીચંડ નિમિત્તે ૫મી એપ્રિલ મંગળવારનારોજ નરોડાથી શોભાયાત્રા નીકળશે

 તા.૫મી એપ્રિલ મંગળવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે વિશાળ શોભા યાત્રા નીકળશે. આ શોભાયાત્રા નરોડા પાટિયા-કુબેરનગર,જી વોર્ડ, નોબલનગર, અંબાવાડી, સરદારનગર થઇને સાબરમતી નદી ના પટમાં રણમુકતેશ્વર મંદિર પાસે જયોતિ પરવાના કરતામાં આવશે.

એજ દિવસે સાંજે ૮ વાગે સરદાર નગર કમ્યુનિટી હોલ ખાતે કલ્ચરલ પ્રોગ્રામ અને ઇનામોનું વિતરણ પ્રોગ્રામમાં સંતો,મહંતો, સમાજના આગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઊપસ્થિત રહેશે.

એમ ચેટીચંડ મેળા અને સરઘ, કમિટીનાં કન્વિનર મનોજ કુકરાણી જણાવે છે.

No comments:

Post a Comment